Gyan Sadhana Scholarship Sahay 2024: જ્ઞાન સાધના સ્કોલરશીપ દ્વારા વિદ્યાર્થીઓને ₹25000 ની સહાય આપવામાં આવશે

Gyan Sadhana Scholarship Sahay

Gyan sadhana scholarship 2024 apply online ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જ્ઞાન સાધના સ્કોલરશીપ એવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેઓ ભણવામાં હોશિયાર છે પરંતુ પૈસાની તંગીના કારણે ભણવામાં સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે ગુજરાત સરકાર દ્વારા આ મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. Gyan sadhana scholarship … Read more