પીએમ વિશ્વકર્મા યોજના લોન કેવી રીતે મળે 1 લાખ લોન તમે ધંધો કરવા અહીં થી લોન લઈ શકો છો

pm vishwakarma yojana 2024 gujarat

pm vishwakarma yojana 2024 gujarat:પીએમ વિશ્વકર્મા યોજના સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ આ યોજના હેઠળ 140 થી વધુ જાતિના લોકોને લાભ મળશે પીએમ વિશ્વકર્મા યોજના 2024 માં તમામ લોકોને પાંચ ટકા વ્યાજ પર લોન આપવામાં આવશે જે વ્યક્તિ નાના છે અને તેમને ધંધો કરવો છે પરંતુ તેમની પાસે પૈસા નથી તો તમારા માટે સરસ સુવિધા … Read more

રૂપિયા 1000 ના ઇ-શ્રમ કાર્ડ નો હપ્તો બહાર પાડવામાં આવ્યો અહીંથી ચેક કરો

કેન્દ્ર સરકારે દેશના કામદારોને ઈશ્રમ કાર્ડ આપવાનું શરૂ કર્યું છે સરકાર ઈશ્રમકાર્ડ ધારકો ને દર મહિને રૂપિયા 1000 નું માસિક હપ્તો આપી રહી છે જો તમારી પાસે ઈશ્રમ કાર્ડ છે ઈ શ્રમ કાર્ડ પછી તમે આ રકમનો લાભ મેળવી શકો છો. પરંતુ જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી તો તમારે ટૂંક સમયમાં તમારું ઈ … Read more

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના બિઝનેસ શરૂ કરવા માટે 50000 રૂપિયા સુધીની લોન મળશે જાણો અરજી પ્રક્રિયા

પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના સામાન્ય વેપારીઓ અને તૈયાર નાગરિકો માટે ચલાવવામાં આવેલી રહેલી એક યોજના છે જે તમને તેમના વ્યવસાય ને આગળ વધારવા માટે લોન આપવામાં આવી રહી છે દેશના નાના અને સમાન વેપારીઓ કે જેઓ તૈયાર છે અથવા નાના વેપાર કરે છે તેઓ આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે દેશમાં એવા … Read more

Anyror Gujarat 7/12 Online:ઘરે બેઠા ઓનલાઇન ૭/૧૨ ના ઉતારા કેવી રીતે કાઢી શકાય ? જાણો અહીં થી

Anyror Gujarat 7/12 Online

Anyror Gujarat 7/12 Online સાતબાર ઓનલાઇન ઉતારા કઢાવવા માટેની સંપૂર્ણ રીત આજના આર્ટીકલ માં તમને જાણવા મળશે કે સાત બાર ના ઉતારા ડાઉનલોડ કરવા માટે અને જમીન સર્વે નંબર જોવા માટે તમારે એની anyror.gujarat વેબસાઈટ પર જવાનું રહેશે અથવા તો આઈ પોર્ટલ પર જઈને તમે 1951 થી જૂની સાતબારના ઉતારા ઓનલાઇન ડાઉનલોડ 2024 સુધીના કરી … Read more

પોસ્ટ ઓફિસ યોજના! આટલા વર્ષો પછી માત્ર 30,000 રૂપિયા જમા કરાવવા પર 3.63 લાખ રૂપિયાનું બમ્પર રિટર્ન મળે છે?

શું તમે પણ આજના સમયમાં જંગી વળતર મેળવવા માંગો છો તો તમારા માટે સર્વશ્રેષ્ઠ અને અદભુત યોજના છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ હાલમાં આ યોજનાના રોકાણ કરવું એકદમ સલામત માનવામાં આવે છે અહીં તમને 100% ગેરંટી અને સ્વચ્છ વળતર પણ આપવામાં આવે છે Post Office PPF Yojana આજના સમયમાં જો તમે પણ મોટું રિટર્ન મેળવવા માંગતા … Read more

તાજા સમાચાર કુસુમ યોજનામાં ખેડૂતોને સોલાર પંપ પર 60% સબસિડી મળશે, અહીં થી જલ્દી કરો અરજી

Pm Kusum Yojana 2024 2024 Gujarat

Pm Kusum Yojana 2024 2024 Gujarat:તાજા સમાચાર કુસુમ યોજનામાં ખેડૂતોને સોલાર પંપ પર 60% સબસિડી મળશે, અહીં થી જલ્દી કરો અરજી કુસુમ યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભદાય યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને ખેતરમાં પાણી પૂરું પાડવા માટે સોલર પંપ પર 60% જાહેર કરવામાં આવી છે ખેડૂતોનું ખેતરમાં પાણી પાવામાં ખૂબ જ તકલીફ હોય … Read more

આઇ ખેડૂત પોર્ટલ પર કરો ઓનલાઇન અરજી આવી ગઈ છે નવી એક યોજના તાડપત્રી સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર નવી નવી સરકારી યોજનાઓની જાણકારી અને એમાં અરજી કરવા માટે સરળતા રહે તે માટે નવી નવી યોજનાઓ જાહેરાત કરવામાં આવતી હોય છે તે જ પ્રમાણે સરકાર દ્વારા ખેડૂતોને તાડપત્રી માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે એક નવી યોજના જાહેર કરેલી છે … Read more

આયુષ્માન કાર્ડ બનાવવા માટે ઘરે બેસીને તમારા મોબાઈલથી આ રીતે ઓનલાઇન અરજી કરો

કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોના આર્થિક રીતે નબળા અને ગરીબ વર્ગ માટે આયુસમાન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત સરકાર લાવતી અને રૂપિયા પાંચ લાખ સુધીનું મફત આરોગ્ય વીમો આપે છે અત્યાર સુધીમાં 30 કરોડ થી વધુ નાગરિકોના અર્થમાં જાહેર કરવામાં આવે છે જો તમે પણ આયોજન લાભ મેળવવા માંગતા હોય તો આયુષ્માન … Read more

પ્રધાનમંત્રી ઇન્ટરનશીપ સ્કીમ શું છે દર મહિને રૂપિયા 5000 આપવામાં આવશે જાણો નિયમો

ગઈકાલે તમે જાણો છો કે આપણા નાણામંત્રી નિર્મલા સીતારોમણે આ બજેટમાં યોજના શરૂ કરી છે એટલે કે બજેટ 2024 પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ની વિગતોમાં બજેટ રજૂ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ તેઓએ કહ્યું છે કે તેમને ટોચની 500 કંપનીમાં ઇન્ટરન શિપ કરવાની છે આ યોજના હેઠળ અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા … Read more

રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2024: રેશન કાર્ડ નું નવું લિસ્ટ 1 મેં ના રોજ જાહેર કરવામાં આવ્યું છે, અહીંથી જોવો

રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2024

હેલ્લો ગુજરાતીઓ, દેશના નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે અને શારીરિક પોષણ મળી રહે તેના માટે ભારત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા યોજના ચાલુ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ નાગરિકોને ઓછા ભાવે ખાદ્ય સામગ્રી અને અનાજ પુરા પાડવામાં આવે છે. રેશનકાર્ડ યોજના હેઠળ પરિવારને રેશનકાર્ડ આપવામાં આવે છે જેની અંતર્ગત ઘઉં, ચોખા, ખાદ્ય તેલ, ખાંડ … Read more