ડોક્ટર આંબેડકર આવાસ યોજના મેળવો રૂપિયા 1,20,000 ની મકાન સહાય જાણો અરજી પ્રક્રિયા ડોક્યુમેન્ટ લિસ્ટ વગેરે.

Dr Ambedkar Awas Yojana 2024:આંબેડકર આવાસ યોજના અંગે જાણકારી મેળવતા ગુજરાતમાં ઘણા બધા કુટુંબોના ઘર પીહોણા છે અને તેઓને રહેવા માટે પોતાનું પાકું મકાન નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને માટે આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે તો ચાલો આપણે આ લેખમાં જાણીશું કે શું છે આ યોજનાનો મુખ્ય હેતુ? શું છે આ આવાસ યોજના અંગેના નિયમો અને શું છે એની શરતો કોણ કરી શકે છે આ મકાન માટે અરજી અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કેવી રીતે કરશો ઓનલાઇન અરજી અરજી કરવા માટે વેબસાઈટ વગેરે વિશે જાણીશું. પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ pdf

ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો મુખ્ય હેતુ શું છે?Dr Ambedkar Awas Yojana 2024

ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો મુખ્ય હેતુ તો ચાલો આપણે જાણીએ આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબ રેખાની જે જીવતા ઘરવિહોણા લોકોને સમય બલ્બ કાર્યક્રમ રૂપે તબક્કા વાર આવાસો પુરા પાડવાનો છે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય તદ્દન કાચું ગારા માટી નું ઘાસપુરાનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાન માલિકની સંમતિથી પ્રથમ માર્ગ પર મકાન બાંધવા માટે રૂપિયા 1,20,000 3 હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે.પ્રથમ હપ્તો ₹40,000 વહીવટી મંજૂરીના હુકમ સાથે આપવામાં આવે છેબીજો હપ્તો 60000 આપવામાં આવે છે ત્રીજો હપ્તો 20,000 શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેલ સુધીનું આપવામાં આવે છે

ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળવા પાત્ર Dr Ambedkar Awas Yojana 2024

  • ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ વિશે જાણીએ તો મિત્રો ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજનાઓ હેઠળ મકાન બાંધવા માટે આ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે આ ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર બાંધકામ બાંધવા માટે કુલ ત્રણ હપ્તાહ રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે.
  • ડોક્ટર આંબેડકર આવાસ યોજના સિવાય લાભાર્થી મહાત્મા ગાંધી મનરેગાનો લાભ પણ લઈ શકે છે.
  • લાભાર્થી મનરેગા હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસની રોજગારી મેળવી શકે છે જેમાં કુલ રૂપિયા 17,910 ની સહાય તાલુકા પંચાયત મનરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકે છે.
  • સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય માટે કુલ રૂપિયા 12000 થાય આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી મેળવી શકે છે

ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના માપદંડો Dr Ambedkar Awas Yojana 2024

  • આ યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થી ફક્ત અનુસૂચિત જાતિ અને તેમને ઘર ન હોવું જોઈએ.
  • લાભાર્થી પાસે પોતાની માલિકીનો પ્લોટ અથવા રહેવા લાયક ન હોય તેવું કાચું ગાળા માટેનું ઘાસપુરાનું મકાન હોવું જોઈએ.
  • અનુસૂચિત જાતિના લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યક્તિના નામે હોલ હોય તળિયે મકાન હોય તેના પ્રથમ માળ ઉપર તેના પુખ્ત
  • વયના પુત્રો અથવા તો ભાઈ જમીન અથવા મકાન માલિકની સંમતિથી ઉપર માળે મકાન બાંધે તો તેને પણ આ યોજનાનો લાભ મળી શકે છે
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થી અન્ય કુટુંબ સભ્ય દ્વારા સરકારશ્રી દ્વારા અમૃત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવું જોઈએ.
  • ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયની મકાનનું સંપૂર્ણ બાદ પૂર્ણ થયા પછી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • શૌચાલય માટે રૂપિયા 12,000 ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવા પાત્ર હશે પરંતુ જો લાભાર્થીને સૌચાલય માટે સાહેબ ન મળવા પાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂપિયા 1 લાખ 20000 ની સહાય માંથી જ શૌચાલય બનાવવાનું રહેશે.
  • મકાન શહેરના પ્રથમ હપ્તાની ચુકવણી કરી હતી બે વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ રહેશે.

ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ રજૂ કરવાના ડોક્યુમેન્ટ Dr Ambedkar Awas Yojana 2024

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદાર નું રેશનકાર્ડ
  • અરજદારના જાતિ નો દાખલો
  • અરજદાર ની કુલ વાર્ષિક આવક નો દાખલો
  • રહેઠાણનો પુરાવો વીજળી બિલ લાઇસન્સ ચૂંટણીકાર્ડ રેશનકાર્ડ કોઈપણ એક રહેઠાણ નો પુરાવો જોઈશે
  • જમીન માલિકી નું આધાર અથવા તો દસ્તાવેજ
  • બેંક ખાતાની પાસબુક
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચાર દિશા ધરાવતા નકશાની નકલપતિના મરણ નો દાખલો જો વિધવા હોય તો
  • ચૂંટણી કાર્ડ
  • સ્વ ઘોષણા પત્ર
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ અથવા મકાન નો ફોટો

આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે કરશો અરજી?Dr Ambedkar Awas Yojana 2024

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે તમારે વેબસાઈટ ઓપન કરવાની રહેશે
    વેબસાઈટ: https://esamajkalyan.gujarat.gov.in/
  • ત્યાર પછી ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને નવો એકાઉન્ટ ખોલવાનું છે
  • બધી જ માહિતી ભરીને સબમિટ કરી દેવાનું છે
  • ત્યાર પછી તમારા મોબાઇલમાં આઈડી અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
  • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટમાં અરજી સેવ કરવાની રહેશે.
  • અરજી સેવ કર્યા પછી અરજી સબમીટ કરવાની છે.અરજી સબમીટ કરશો એટલે તમારા મોબાઇલમાં અરજી નંબર આવી જશે.
  • ત્યાર પછી અરજી પ્રિન્ટ કરવાની રહેશે.

સારાંશ

ડૉ. આંબેડકર આવાસ યોજના એક મહત્વપૂર્ણ યોજના છે જે ભારત સરકાર દ્વારા આર્થિક રીતે પછાત અને બિનઅનામત વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સબસિડી આધારિત રહેવા માટે ઘરોનું નિર્માણ કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે દરેક કુટુંબને સ્વસ્થ અને સલામત રહેઠાણ પૂરી પાડીને તેમની જીવનશૈલી સુધારવી.

Leave a Comment