ઇ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024: ગુજરાતના SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય

E Kalyan Scholarship Yojana 2024

ગુજરાત સરકાર દ્વારા ઇ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024 શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય આર્થિક રીતે પછાત વર્ગના SC, ST અને OBC વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે. આ યોજના હેઠળ, પાત્ર વિદ્યાર્થીઓને ₹19,000 થી ₹90,000 સુધીની શિષ્યવૃત્તિ મળી શકે છે. ઇ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024 E Kalyan Scholarship Yojana 2024 યોજનાનું નામ ઈકલ્યાણ … Read more

જો તમે પણ આજુબાજુની ભાગદોડ થી બચવા માંગતા હો તો ઘરે બેઠા આ રીતે ચૂંટણી કાર્ડ બનાવો

Voter ID card download with Photo

મતદાન એ દરેક ભારતીય નું મૂળભૂત અધિકાર છે અને એ માટે સૌપ્રથમ તમારે તમારું વોટર આઇડી કાર્ડ બનાવવું પડશે જો તમારું વોટર આઇડી કાર્ડ બન્યું નથી અથવા ખોવાઈ ગયો છે તો તમે મતદાર સેવા પોર્ટલ પર જઈને સરળતા થી મતદાન કાર્ડ બનાવી શકો છો ચાલો જાણીએ કેવી રીતે ઓનલાઇન માધ્યમથી મતદાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા એકદમ … Read more

NREGA Details: મનરેગામાં આ કામ પર આટલી મજદુરી કિંમત આપવામાં આવે છે, ગુજરાત માં માત્ર આટલા જ રૂપિયા મળે છે

મનરેગા યોજના ની માહિતી 2024

NREGA – મહાત્મા ગાંધી NREGA એક્ટ વિશે સંપૂર્ણ માહિતી: NREGA/MNREGA એ સરકાર દ્વારા ચાલતી યોજના છે, જેની મદદથી ભારતના ગ્રામીણ બેરોજગાર નાગરિકો તેમના ગામમાં જ 100 દિવસની રોજગારી મેળવી શકે છે. જો તમે પણ NREGA અને MNREGA વિશે સાંભળ્યું છે અને NREGA અથવા MGNREGA ના સંપૂર્ણ સ્વરૂપ વિશે માહિતી મેળવવા માંગો છો, તો આજે આ લેખ … Read more

માત્ર ₹4700 ના સરળ હપ્તાથી યામાહા બાઈક તમારું થઇ જશે એ પણ આ Advance features સાથે

Yamaha MT 15

Yamaha MT 15 ઘણા લોકો ની ડ્રિમ બાઈક છે. તમે પણ આ યામાહા બાઈકનું સપમૂ જોઈ રહ્યા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે માત્ર ₹4700 ના સરળ હપ્તાથી આ બાઈક તમે ખરીદી શકશો. મિત્રો તમારા માટે યામાહા એમ ટી 15 જોરદાર ફીચર અને દમદાર એન્જિન સાથે સાથે પહેલી નજર ગમી જાય એવું લુક લઈને … Read more

Post Office RD Yojana:આ સ્કીમમાં ₹2000, ₹5000 જમા કરાવવાથી તમને કેટલું વળતર મળશે, જાણો સંપૂર્ણ ગણતરી

Post Office RD Yojana

Post Office RD Yojana:આ સ્કીમમાં ₹2000, ₹5000 જમા કરાવવાથી તમને કેટલું વળતર મળશે, જાણો સંપૂર્ણ ગણતરી પોસ્ટ ઓફિસ આરડી યોજના: જો તમે રોકાણ કરવા માટે યોગ્ય સ્કીમ શોધી રહ્યા હોવ તો તમારે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ વિશે જાણવું જ જોઈએ, તમે આ સ્કીમમાં રોકાણ કરીને સારું અને ગેરંટીવાળું વળતર મેળવી શકો છો. ગ્રાહકો માટે મજા… … Read more

NREGA Job Card List 2024: નરેગા જોબ કાર્ડ લિસ્ટ ગુજરાત ડાઉનલોડ કરો આ રીતે

NREGA જોબ કાર્ડ લિસ્ટ 2024

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ખાતરી યોજના (MGNREGA), જેને NREGA નામથી પણ ઓળખવામાં આવે છે, તે ભારત સરકાર દ્વારા 2006માં શરૂ કરાયેલ કાયદો છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટાડવા અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે દરેક કુટુંબના સભ્યને દર વર્ષે 100 દિવસની નિયમિત રોજગારી પૂરી પાડવાનો છે. MGNREGA યોજનાનો લાભ લેવા માટે, … Read more

ગુજરાતમાં માત્ર આ માર્કેટિંગ યાર્ડમાં લીંબોળી ને મળે છે સારો ભાવ, ખેડૂતો થઇ ગયા છે પૈસાદાર

ગુજરાતમાં માત્ર આ માર્કેટિંગ યાર્ડમાં લીંબોળી ને મળે છે સારો ભાવ

બનાસકાંઠાનું ભાભર માર્કેટ યાર્ડ રાજ્યનું એકમાત્ર એવું યાર્ડ બની ગયું છે જ્યાં લીંબુની ખરીદ-વેચાણ થાય છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગરીબ પરિવારો દર વર્ષે લીંબુ વીણીને ભાભર માર્કેટ યાર્ડમાં વેચીને સીઝન દરમ્યાન સારી આવક મેળવે છે. આ યાર્ડ ખેડૂતો માટે વરદાન સાબિત થયું છે કારણ કે તે તેમને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મેળવવાની ખાતરી આપે … Read more

આધાર પરથી પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવુંઃ માત્ર 5 મિનિટમાં ઘરે બેઠા આધાર પરથી પાન કાર્ડ ડાઉનલોડ કરો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

adhar card thi pan card kevi rite download karvu

આધાર પરથી પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવુંઃ માત્ર 5 મિનિટમાં ઘરે બેઠા આધાર પરથી પાન કાર્ડ ડાઉનલોડ કરો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા આધાર કાર્ડ થી પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરજો એની સંપૂર્ણ માહિતી અમે જણાવીશું કારણ કે એવા ઘણા લોકો હોય છે કે જેમને પાનકડ ખોવાઈ ગયું હોય છે પણ પાનકાર્ડ કેવી રીતે ડાઉનલોડ … Read more

શ્રાવણમાં શરૂ થઇ જશે આ રાશિવાળા લોકો રૂપિયે રમવાના દિવસો ચાલુ

Aaj Ka Rashifal

શ્રાવણમાં શરૂ થઇ જશે આ રાશિવાળા લોકોના ધનમાં આળો ટવાના દિવસો આ વર્ષે શ્રાવણ મહિનો 22 જુલાઈથી શરૂ થઈને 19 ઓગસ્ટ સુધી ચાલશે. ભગવાન શિવના પ્રિય આ મહિનો ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાની સંભાવના છે. ગ્રહોની સ્થિતિ ખૂબ જ ખાસ છે અને ઘણા શુભ યોગ બની રહ્યા છે. શ્રાવણના પ્રથમ સોમવારે … Read more

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના: લાભો, જરૂરી દસ્તાવેજો, પાત્રતા માપદંડ અને અરજી પ્રક્રિયા; તમારે જાણવાની જરૂર છે

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી આજકાલ કોઈપણ વ્યક્તિના જીવનની કોઈ ખાતરી નથી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે મરી શકે છે આ કારણસર કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા કોઈનું આકસ્મિક મૃત્યુ થાય તો સરકાર બે લાખ રૂપિયા સુધીનું કવર … Read more