વરસાદમાં ઘરે બેઠા ફ્રી પાનકાર્ડ મંગાવો આવી રીતે ખાલી 10 મિનિટ માં

નમસ્કાર મિત્રો એકવાર ફરીથી તમારું અમારા લેખમાં સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ આજે તમારા માટે અમે એક નવી જાણકારી લઈને આવ્યા છીએ આજે પાનકાર્ડ એ ખૂબ જ અગત્યનું દસ્તાવેજ બની ગયું છે અત્યારે કોઈ પણ બેંકની અંદર ખાતું ખોલાવવા માટે તેમજ લોન લેવા માટે અને પૈસાની લેવડ-દેવડ કરવા … Read more

ત્રણ નવા ફોજદારી કાયદાથી લાગુ થયા જાણો તેનાથી શું શું બદલાશે?

new criminal laws gujarati

ત્રણ ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સાક્ષ્ય સહીતા 1 જુલાઈ એટલે કે સોમવારથી દેશમાં લાગુ થઈ ગયા છે આ વિધિ ને ગત વર્ષે સંસદના બંનેમાંથી ધ્વનિ મતથી પાસ કરવામાં આવ્યો હતો બંને સદનમાં પાસ કરતી વખતે માત્ર પાંચ કલાકની ચર્ચા કરાઈ હતી અને એ સમયે વિપક્ષના 146 સંસદ સભ્યોને … Read more

STD 12 ARTS & COMMERCE TEXTBOOK GSEB ધોરણ 12 આર્ટસ અને કોમર્સના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ઇ.સ. 1969 થી 21મી ઓક્ટોબર ના રોજ કરવામાં આવી હતી મંડળ એ પોતાનું મુખ્ય લક્ષ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકોનું પ્રદર્શન કરી તથા ગુજરાતના વિદ્યાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને પાર પાડ્યું છે મુદ્રિત થયેલા પાઠ્યપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી … Read more

e-kutir manav kalyan yojana;રૂપિયા 48000 સુધીના મફત સાધન સહાય માનવ કલ્યાણ યોજના 2024

મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને વિથ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના બાળકો માટે વાલી દિકરી યોજના ખેડૂત મિત્રો માટે આઇ ખેડૂત પોર્ટલ સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મ કાર્યરત છે તેવી જ એક માનવ કલ્યાણ … Read more

વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, આ બે દિવસોમાં ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે તેમાંથી એક ઋતુ છે ચોમાસુ ચોમાસા ને વરસાદની ઋતુ ગણવામાં આવે છે હિન્દુ ધર્મના પંચાંગ વિક્રમ સવંત અનુસાર મહિનાના ચોમાસાની ઋતુ હોય છે અષાઢ અને શ્રાવણ મહિનામાં જ મુખ્યત્વે વરસાદ વરસે છે જ્યારે ભાદરવો અને આસો મહિનામાં વરસાદી ઝાપટા પડતા હોય છે ચોમાસામાં ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય … Read more

આજનો સોનાનો ભાવ અમદાવાદ: સોનુ મોંઘું થયું પ્રતિ 100 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમતમાં 4000 રૂપિયા નો વધારો થયો

આજનો સોનાનો ભાવ અમદાવાદ

તમે જાણો છો કે આજના સમયમાં સોનાની કેટલીક મોંઘી અને કીમતી ધાતુ અને ધ્યાનમાં લેવામાં આવે છે ભારતમાં તે અત્યંત પસંદગીના અને નોંધપાત્ર ધાતુઓ માની એક છે જે ટૂંક સમયમાં પ્રાઇમ ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પો બની રહ્યા છે વ્યક્તિઓ સિક્કા બાર અથવા કલા અને જ્વેલરી તરીકે પણ સોનાનું મૂલ્ય વધારે છે ભારતીય ભારતમાં સોનાની કિંમતમાં સતત વધારાને … Read more

Pradhan Mantri Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માં બે લાખની સરકારી લોન મેળવો

Pradhan Mantri Vishwakarma Yojana

પ્રિય વાચક મિત્રો અમે તમને જણાવી દઈએ છીએ કે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણા પ્રકારની અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે આ યોજનાઓ દ્વારા લોકોને ઘણી આર્થિક સહાય આપવામાં આવે છે આવી જ એક યોજના વિશે આજે આપણે વાત કરવાના છીએ જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના આ યોજના ખાસ દેશના પરંપરાગત કારીગરો … Read more

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ₹33 ભરી ને રૂપિયા બે લાખ મેળવો

ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને જીવન રક્ષણ પૂરું પાડવા પ્રયત્નશીલ છે દેશમાં ઘણી બધી વીમા યોજનાઓ અમલી છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ખેડૂત અકસ્માત વીમા યોજના વગેરે યોજના 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના લોકો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અમલમાં બનાવવામાં આવેલ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે જેમાં … Read more

shikshan sahay yojana registration:રૂપિયા 18000 થી બે લાખ સુધીની સહાય મળશે ઓનલાઇન અરજી ફોર્મ શરૂ

રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કાર્તિક ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિક નું બાળક પણ ડોક્ટર એન્જિનિયરિંગ બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈપણ બે બાળકને વર્ષમાં એક વાર માટે આર્થિક સહાય પૂરી પાડે છે શિક્ષણ સહાય યોજના ના લાભ Shikshan Sahay Yojana ધોરણ એક થી … Read more

મોબાઈલથી આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? 5 લાખ સુધીની મફત ઈલાજ આયુષ્માન કાર્ડ જાણો આખી પ્રક્રિયા

નમસ્કાર મિત્રો આજના આર્ટિકલ દ્વારા અમે તમને ઓનલાઈન મોબાઈલથી આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું તે જણાવીશું જેમાં અમે તમને આયુષ્માન કાર્ડ મોબાઈલથી આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? આયુષ્માન ભારત યોજના હેઠળ, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રૂ. 5 લાખ સુધીની મફત ઈલાજ મળી શકે છે. આયુષ્માન કાર્ડના ફાયદા: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ … Read more